17/04/2020

વૈશ્વિક મહામારી કોરોના શું છે.અને કઈ રીતે તેનાથી બચી શકાય તેવી સમાજ આપતા પેઇન્ટિંગ


  ધૌમ્ય પ્રાથમિક શાળા-ધામળેજ , તા.સુત્રાપાડા ના ભાષા શિક્ષક શ્રી ભરતભાઈ વાળા સાહેબ જે ઓ એક ઉત્તમ કોટિના શિક્ષક તો છે જ સાથે સાથે સરસ મજાના ચિત્રકાર(પેન્ટર) પણ છે. જેમણે પોતાના વિચારોને પીંછી દ્વારા વાચા આપતા, આ મહામારી કોરોના શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય અને શું કરાય અને શું ના કરાય તેવો સરસ મજાનો સંદેશ આપતાં પેઇન્ટિંગ તેમના દ્વારા અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા છે. તે આપણે જોઈએ.
   

    

         
 



ખૂબ સરસ વાળા સાહેબ 
મિત્ર તમારી કલા અને વિચારોને સલામ છે..

1 comment: