13/06/2020

માહે જુલાઈ 2020 માસમાં ઇજાફા અને ઘરાભડામા સુધારો કરવા બાબત નો પરિપત્ર

             ગુજરાત સરકારના  પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ કર્મચારીના જુલાઈ 2020 માસમાં તેમનો સાતમા પગાર પંચ મુજબ ઇજાફો અને છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડામાં વધારો કરવા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર થયેલ છે. જેમાં આજે જ જુવો તમારે કેટલો વધારો આવે છે. આ પરિપત્ર મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.



No comments:

Post a Comment